એષણા

*એષણા*  મારા વિચારો... ૧૧-૮-૨૦૨૦

એષણાઓ જો અસીમ ના બને તો,
તો જિંદગી બહુ જટિલ નથી બનતી.
ઈશ્વરે આપણને બુદ્ધિ આપવામાં બહુ કરકસર કરી છે,
જ્યારે
એષણાઓ અને કામનાઓ અને મોહાધતા આપવામાં
પાછુ વાળીને જોયું નથી...
માટે જ
માણસજાત અટવાઈ જાય છે એષણાઓ
ના જંગલમાં....
માણસ કટાઈ જાય છે કામનાઓના કાટમાળ
તળે દટાઈ ને....
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ