એષણા
*એષણા* મારા વિચારો... ૧૧-૮-૨૦૨૦
એષણાઓ જો અસીમ ના બને તો,
તો જિંદગી બહુ જટિલ નથી બનતી.
ઈશ્વરે આપણને બુદ્ધિ આપવામાં બહુ કરકસર કરી છે,
જ્યારે
એષણાઓ અને કામનાઓ અને મોહાધતા આપવામાં
પાછુ વાળીને જોયું નથી...
માટે જ
માણસજાત અટવાઈ જાય છે એષણાઓ
ના જંગલમાં....
માણસ કટાઈ જાય છે કામનાઓના કાટમાળ
તળે દટાઈ ને....
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment