અવતાર

*અવતાર* ભક્તિ ભાવ...૯-૯-૨૦૨૦ બુધવાર

મા ચામુંડા નો અવતાર ચેહર મા,
એ અજન્મા પ્રગટ અવતારી છે.

માણસોનાં   છે    વંશવેલાઓ, 
ને  દેવ,દેવીઓ નાં  વંશ  નથી. 

ગામે-ગામે ચેહર મા નાં સેવકો છે,
પાવર વાળી માતા નો પાવર છે.

વસંતપંચમી એ પારણીયે ઝુલ્યા,
જાગતી જ્યોત બની ઝળહળ્યા છે.

કુદરત જેનો ન્યાય કરે તો પણ,
ચેહર મા બાવડું ઝાલી બચાવે છે.

આ સૃષ્ટિમાં ચેહર સરખું કોઈ નથી,
આ સચ્ચાઈ અનુભવે મળે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Comments