પરિક્રમા...૨-૧૨-૨૦૨૦

*પરિક્રમા* ૨-૧૨-૨૦૨૦ ટૂંકું ને ટચ

આ જિંદગી અને મરણ વચ્ચેનો ગાળો પસાર કરવાં કેટ કેટલી પરિક્રમા કરવી પડે છે,
અને પરિક્રમા કરતાં કરતાં કર્મ નાં બંધનમાં બંધાઈ જવાય છે અને અંતે ફરી એ જ પરિક્રમા કરવા અવતાર ધરવો પડે છે અને છતાંય મનની ભાવના અધૂરી રહી જાય છે...ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ